હું શોધું છું

હોમ  |

મુસાફરોએ શું કાળજી લેવી ?
Rating :  Star Star Star Star Star   

 

મુસાફરોએ શું કાળજી લેવી

 

  • ખાનગી વાહનચાલકો મુસાફરોને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી બૂમો પાડીને લઈ જાય છે, પરંતુ ખાનગી વાહનોમાં મુસાફરી કરવામાં જોખમ છે. અકસ્માતના પ્રસંગે વળતર મળતું નથી. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરનારને અકસ્માતના પ્રસંગે વળતર મળે છે.
  • વાહનચાલકોને અડચણ થાય તે રીતે રોડ ઉપર ઊભા ન રહેવું.
  • અકસ્માત સમયે ઈજાગ્રસ્‍તોને હોસ્પિટલ પહોંચાડો. તેમના ફોન નંબર મેળવી તેમના સગાંસંબંધીઓને જાણ કરો.
  • નશો કરીને વાહન ચલાવતા ડ્રાઇવરને પોલીસને સુપરત કરો.
  • મુસાફરીની હેરફેર કરતા ખાનગી જીપચાલકો ફેરા કરવાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે. ટ્રક, ટેમ્પા, રિક્ષા તથા જીપોમાં હાઈ-વે ઉપર મુસાફરી ન કરો.
  • અકસ્‍માત વેળા ટોળા વળતા અટકાવવા તથા બીજ જરૂરી ઉભા રહેવું નહી.
 


 આપની સેવામાં

પોલીસ સ્ટેશન શોધો
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
નાગરિકત્‍વ
ભારતીય પાસપોર્ટ

પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ માટેના
હક્ક

વિદેશ જવા માટે "નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ"ના હક્ક
જાણવા જોગ
જાણવા જોગ
આપના પ્ર‍શ્ર્નો � અમારા ઉત્તર
જાહેર માહિતી અધિકારી
પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી લાઈસન્સ બાબત
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩
 

 સંપર્ક માળખું

  વિગતવાર જુઓ 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 07-08-2015
s